"વિચારવલોણું " - જે શિક્ષક પોતાના પાંચ વિદ્યાર્થીઓને પણ પ્રભાવિત ન કરી શકે એ શિક્ષકે પાનનો ગલ્લો ખોલવો જોઈએ- ગુણવંત શાહ , પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. -નરેન્દ્ર મોદી ,, બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે,દુનિયામા કંઇકનો હું કરજદાર છું ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.- મરીઝ -- દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક કામ કરનારા અને બીજા જશ લેનારા..-ડ્વાઇટ મોરો - ઘૂંટણિયે પડીને જીવવા કરતા આપણા પગ પર ઊભા રહીને મરવું વધારે બહેતર છે..-રૂઝવેલ્ટ :- ".

April 14, 2017

શ્રદ્ધાભેર દીકરીઓએ હવનમાં આપી આહુતિ


અમારી શાળાના નવનિર્મિત સંકુલના  ઉદ્ઘાટન પૂર્વે શાળામાં ગાયત્રી હવનનું ન ભૂતો ન ભવિષ્યતી  આયોજન થયું અને નવીન વાત એ
રહી કે શાળાની ૩૬૩  દીકરીઓએ શ્રદ્ધાભેર આહુતી આપી અને ઇતિહાસ સર્જ્યો. અને સર્વ માંગલ્ય અર્થે પ્રાર્થના કરી એ વેળાની સાક્ષી રૂપી તસ્વીર.....રોહિત ચૌહાણ